Posts

Noted birds of Khijadiya bird Sanctuary - Jamnagar, Gujarat INDIA. | Yr.2020

Image
નમસ્તે મિત્રો... આજે હું અને મારો મિત્ર તોફીક બુખારી એ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં એક દિવસીય પક્ષી દર્શન(birds watching) નું આયોજન કર્યું હતું. જે દરમિયાન અમને જોવા મળેેેલ પક્ષીઓની લિસ્ટ બનાવેેેલ છે, તે અહિ શેર કરુુ છુુ.   જેમ વર્ષ 2017માં ખીજડીયા અભયારણ્ય માં જોવા મળેલ પક્ષીઓની યાદી   અને વર્ષ 2019માં જોવા મળેલ પક્ષીઓ ની યાદી બનાવી હતી તેમ આ વર્ષે પણ અમે પક્ષીઓની લીસ્ટ તૈયાર કરી છે.        ગયા વર્ષ કરતાં આ વર્ષે નોધેલ પક્ષીઓમાં 7 નો તફાવત છે. જોકે એ માટે ઋતુ, મોસમ, વરસાદ, તેમજ માનવીય હસ્ટછેપ જેવા વગેરે કારણોને લીધે એટલો ફેરફાર થતો રહતો હોઈ એ સામાન્ય છે. તેમજ ગયા વર્ષમા જોવા ના મળેલ પક્ષી અથવા પહેલી જ વખત જોવા મળેલ હોઈ તેવા પક્ષીઓ પણ આ વરસે આસાની થી જોવા મળી ગયા હતા. આમ આ વર્ષે અમે ખીજડીયા પક્ષી અભયારણ્ય માં કુલ ૧૦૧ પક્ષીઓ નોંધેલા છે. ખીજડીયા અભયારણ્ય વિશે:-       ખિજડિયા પક્ષી અભયારણ્ય એ જામનગર જિલ્લામાં આવેલું છે. ખીજડિયા પંખી અભયારણ્ય 6.5 ચો.કી નો જૈવિક વૈવિધ્ય વિસ્તાર ધરાવે છે. જ્યાં આશરે 254 થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયેલા છે. આ અભ્યારણ બે પાર્ટ માં વહેચાયેલું છે.

Noted birds of khijadiya bird sanctuary - jamnagar, Gujarat | Yr. 2019

Image
નમસ્તે મિત્રો, ફરી એકવાર આપની સમક્ષ ખીજડિયા પક્ષી અભ્યારણમાં અમે નોંધેલા પક્ષીઓની યાદી રજૂ કરતા ઘણો આનંદ અનુભવું છું. તા. 16 ફેબ્રુઆરી2019 ના દિવસે, હું અને મારો મિત્ર તોફિક બુખારી બંનેએ ખીજડિયા અભયારણ્યમા બર્ડ વૉચિંગ નું આયોજન કર્યું હતું. જેમાં અમને જે જે પક્ષીઓ જોવા મળ્યા તેની લિસ્ટ બનાવી. આ પહેલા પણ અમે માર્ચ 2017માં ખીજડિયાના પક્ષીઓની યાદી તૈયાર કરી હતી. આ બંને વર્ષની યાદી જોઈને અભયારણ્ય ના વિકાસનો તાગ લગવી શકો છો. ગયા વર્ષ માર્ચ- 2017 માં નોંધેલ પક્ષીઓ કરતાં આ વર્ષે વધુ 105 જેટલા પક્ષીઓ એક દિવસમાં જોવા મળ્યા. ખીજડિયા પક્ષી અભયારણ્ય એ જામનગર જિલ્લામાં આવેલું છે. ખીજડિયા પંખી અભયારણ્ય 6.5 ચો.કી નો જૈવિક વૈવિધ્ય વિસ્તાર ધરાવે છે. જ્યાં આશરે 254 થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયેલા છે. આ અભ્યારણ બે પાર્ટ માં વહેચાયેલું છે. અહીં માનવ નિર્મિત માટીના પાળાઓ ને કારણે, બે પ્રકારના પરિશર-તંત્ર નું નિર્માણ થયું છે. આ માટીના પાળાઓના કારણે વર્ષાદી પાણી ત્યાંજ આવેલા સમુદ્રમાં જતું અટકે છે અને મીઠા પાણીનું પરિશરતંત્ર બને છે અને સાથે જ પાળા ની બીજી તરફ દરિયાનું ખારા પાણીનો વિસ્તાર છે. આમ આ પાળ

Tide Times of Narara, Marine National park Jamnagar. gujarat

Image
Low tide and high tide time table for Narara island, Marine national parks jamnagar. आपको यह पढ़ लेना चाहिए:  मरीन नेसनल पार्क की Visit के समय ध्यान में रखे यह सब बाते | Enter a date and know low tide timing By Milan Kantariya(9979666483) SELECT DATE: SUBMIT NOTE : Use of this post/blog/site for narara Marine national park jamnagar tide times is  subject to my terms.  •Refresh 

मरीन नेसनल पार्क की Visit के समय ध्यान में रखे यह सब बाते।

Image
      नरारा टापू जामनगर सिटी से लगभग 60 किमी दूरी पर है। द्वारिका रोड से 20 किलोमीटर पे by road वहा जा सकते हैं. अगर आप भी, गुजरात के जामनगर जिल्ले में स्थित नरारा टापू, मरीन नेशनल पार्क जा रहे है तो कुछ बाते आपको पता होनी चाहिए और कुछ महत्वपूर्ण सूचनका पालन करना चाहये। नरारा ओर पिरोटन टापू मरीन नेशनल पार्क की ऐसी जगह है जाहा आपको समुद्र तट से थोड़े दूर 1-2 की.मि. चलते चलते समुद्री जीवन(Marine Life) देखनो को मिलता है, ज्यादातर यह जगह प्राकृतिक अभ्यास, परवाल(Corals) ओर उसमें निवासी वन्यजीव को देखने हेतु विश्व विख्यात है. ओर आप भी इसी हेतु वहा घूमने के लिए जा रहे है, तो नीचे दिए गए कुछ महत्वपूर्ण बाते ओर सूचनाओ की आपको जानकारी होनी चाहिए । नरारा - पिरोटन टापू के प्रवास में किस चीज़ों का ध्यान रखे. 1) परमिशन लेके ही प्रवेश करें, वहाँ से ही परमिशन फी 50rs/व्यक्ति में मिल जायेगी। 2) Sport shoes compulsory: अच्छे- टिकाऊ और पानि मे चल सके वैसे जूत्ते साथ रखे, क्योंकि वहां पे 1 feet गहरे पानी मे चलके जाना होता है तो पानिमे तिकछन संख ओर पत्थर से आप safe रहेंगे। 3) अगर आप पूरा दिन

શ્રાવણીયો જુગાર પ્રાસંગિક મનોરંજન કે સામાજિક બદી.!??

Image
શ્રવણ માસ ની શરૂઆત થાય, તેની સાથે છપાઓ માં જુગરિયાઓ ના સમાચારો માં પણ વધારો શરૂ થઈ જાય. ક્યાંક નાનો જુગાર પકડાય તો ક્યાંક લાખો રૂપિયા તેમજ ઘરેણા-દગીનાઓ સાથેના મોટા મોટા પાયાના જુગાર ઝડપાઇ છે. ત્યારે એ માનવું રહ્યું કે શ્રવણ માસ દરમિયાન સૌથી વધુ જુગાર ઝડપાઇ છે તેનું કારણ શ્રવણ માસ માં જુગાર રમવાની કોઈ મનોરંજક પ્રથા હોઈ શકે. કદાચ આ પ્રાસંગીક મનોરંજન હોઈ તો ખરેખર આ જુગાર રમવાની પ્રાસંગીક મનોરંજન પ્રથા સમાજ માં મોટા ગુનેગારો અને અસામાજિક તત્વોનું કારખાનું બન્યું કહેવાય. કારણ કે જુગાર એક એવી રમત છે કે જુગારમાં ધન દોલત હારેલા વ્યક્તિ તેમાંથી જ પાછું મેળવવા ની આશાએ વધુ રમે છે અને જીતતો વ્યક્તિ હજુ વધુ ભેગું કરી લવ ની આશાએ રમતો હોઈ છે. જેના કારણે લોકો કંગાળ બની જાય તોય રમવાનું મૂકી ન શકે. એક વ્યસન જેવી રમત કહી શકાય. હાલ, આપડે પ્રાસંગીક મનોરંજન માટે ઘડી બે ઘડી રમતા હોઈએ, પણ આપણા જ સમાજ માંથી એવા વ્યક્તિઓ નીકળે કે જેને જુગારની લત લાગી જાય છે. અને શ્રાવણ માસ જ નહીં પરંતુ બારે-માસ જુગારનો ધંધો ચાલુ કરી દે છે અને આ શ્રાવણીયો જુગાર પ્રાસંગીક મનોરંજન માંથી સામાજિક બદી બની જાય છે. જુગારની આદત માણસ

તમારા ગામના કામો માં થયેલ ખર્ચ જાણો. કેટલી ગ્રાન્ટ મળેલ છે? તે ઓનલાઈન જાણો..

Image
મિત્રો, હવે તમારાં ગામનો સરપંચ કે કોઈ એજન્સી કોઈપણ સરકારી કામોમાં નહીં કરી શકે ગોલમાલ, કારણ કે, 1) ગામ ને કેટલી ગ્રાન્ટ મળેલ છે? 2) ગામમાં કેટલા કામો થયેલ છે? 3. ક્યાં ક્યાં ખર્ચાઓ થયેલ છે? વગેરે.. આ તમામ માહિતી હવે ભારત સરકાર દ્વારા ઓનલાઇન ઉપલબ્ધ છે. જો તમને કંઈક ગોલમાલ જણાય,તો તમે આ માહિતી માં આધારે જન સુવિધા કેન્દ્રમાં ફરીયાદ પણ કરી શકો છો. ★ ઉપરોક્ત માહીતી જાણવા અહીં ક્લિક કરો.. ◆કોઈ પ્રશ્નઓ હોઈ તો નીચે કોમેન્ટ માં પુછી શકો છો..◆

ખોવાય ગયેલ ફોન, પાછો મળી ગયો. આભાર સુભાષભાઈ

Image
તિરૂપતિ એડવેન્ચર પાર્ક આવી ગયા. વિવિધ પ્રકારની રાઈડસ ત્યાં છે જેમકે ફ્લાઈંગ ફોક્સ, કમાન્ડો નેટ, કૅમાન્ડો બ્રિજ, ક્રોકોડાયલ ટનલ, તેમજ વિવિધ પ્રકારની ચકડોર પણ.... બસ, એવો ઉત્સાહ કે  ઝડપ થી મારા મીત્રો સાથે આ અકટીવીટીસ ને એન્જોય કરવી. ત્યાં અલગ અલગ જગ્યાએ 7 અજાયબીઓ પણ રાખેલ છે. જાણે આબેહૂબ તેને નિહાળતા હોઈ એવો અનુભવ થાય. આ જોતા જોતા હું અને મારા બે મિત્રો વિપુલ અને પ્રકાશ, પાર્ક માં ફરી રહ્યા હતા. પૂરો પાર્ક ખુબજ એન્જોય સાથે ફર્યા... ફોટાઓ પડ્યા.. એકટિવિટીસ કરી.. હવે પાછુ જવાનું થયું. પાર્ક માંથી બહાર નીકળતા હતા. સામે અમારા સર મળ્યા. તેઓ કહ્યું, " ચાલો.. હવે ટાઈમ થઈ ગયો, બસ આવી ગઈ છે. પાર્ક ના ગેઇટ પાસે ઊભા રહેજો". "હા, સર.. અમે બહાર જ જઈએ છીએ પણ પાર્ક ની બીજી બાજુ એફિલ ટાવર, ચકડોર રાઈડ વગેરે જોવાનું બાકી છે બે મિનિટ માં જોને આવીએ" મેં કહ્યું. અને  ત્યાંથી તે પાર્ક ની બાજુ ગયા. હું ને મારા બને મિત્રો,  એફિલ ટાવર જોયું. જાણે પેરિસમાં જ હોઈ તેવો અનુભવ.. અમે ત્રણે એ ફોટા પાડયા. મારા ફોન દર વખત ની જેમ પ્રકાશને આપી દઉં. તે મને ફોટા પાડી આપતો હતો. પછી ત્યાં ગોળ

Snake and Birds Rescue Helpline Number of Jamnagar. પક્ષી અને સાપ બચાવવા હેલ્પલાઇન નમ્બર જામનગર

Image
મિત્રો, અહીં સાપ અને પક્ષીઓ બચાવતા "લાખોટા નેચર ક્લબ - જામનગર" ના સભ્યોના નમ્બર મુક્યા છે, જે તમને ઉપયોગી થશે. તેથી આ મોબાઇલ નંબરો નું લિસ્ટ સાચવી રાખવું. અહીં  એરિયા વાઇસ લિસ્ટ છે જેથી તમે જે એરીયા કે પ્રદેશ લાગુ પડે તે એરિયાના વ્યક્તિને, સર્પ કે પક્ષીઓના રેસ્ક્યુના હેતુ કોલ કરી શકો છો. ✓ તમે પણ આ પર્યાવરણ બચાવની પ્રવૃત્તિઓ માં જોડાઈ શકો છો : ક્લિક   GUJARATI IMAGE: ENGLISH IMAGE: સ્ત્રોત: નીરવ ગ્રાફિક્સ, જામનગર આ લિસ્ટ ની PDF ફાઇલ ડાઉનલોડ કરો: List of Snake and Birds resquer in Jamnagar Please Save The Nature and Wildlife... :: keywords:: Snake bird resquer near me, free snake resquer contact number of jamngar gujarat, Snake resquer in JAMNAGAR, snake resquer helpline number, Content mobile number of snake resque in jamngar gujarat, government snake catcher in jamnagar, govt. gujarat government snake catching in Jamanagar. forest Snake catching Jamnagar. Snake catchers and resquer Dhichada jamnagar. Lakhota Nature club JAMNAGAR members helpline

અભયારણ્ય_એટલે_શું. ? what is the Sanctuary?

Image
અભયારણ્ય_એટલે_શું ? What is the Sanctua ry?? In guj arati ઘણા લોકો એમ માનતા હોઈ છે કે અભ્યારણ એટલે જ્યાં જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ ને વનવિભાગ દ્વારા સાચવી (મોટા પાંજરમાં) ને બતાવવા માટે રાખેલા હોઈ તેવો વિસ્તાર; અથવા તો ઘણા લોકો પ્રાણીસંગ્રહલાય જેવી જ કલ્પના કરતા હોય છે. પરંતુ આજે આ લેખમાં આપણે અભયારણ્ય વિશે એવી ટૂંકી ચર્ચા જોશું કે જેથી અભયારણ્ય નો સાચો ખ્યાલ આવે. ટૂંકમાં કહીએ તો  #અભયારણ્ય_એટલે સરકાર દ્વારા જાહેર કરેલો એવી પ્રાકૃતિક વિસ્તાર, કે જ્યાં પ્રાણીઓ, પક્ષીઓ અથવા કોઈ પણ વન્યજીવો અભય રહીને અરણ્યમાં (જંગલ વિસ્તાર) મુક્ત રીતે હરી-ફરી કરી શકે. આવા આરક્ષિત વિસ્તારમાં વન્યજીવો કોઈપણ પ્રકારના ભય, કે માનવીય ખલેલ કે ડર વગર રહેતા હોય છે. જ્યારે અભયારણ્ય ની મુલાકાતે જઈએ ત્યારે આપણો હેતુ ત્યાંના પ્રકૃતિક આવાસો નો અભ્યાસ હોવો જોઈએ નહીં કે પીકનીક. પરંતુ અભયારણ્ય ની વ્યાખ્યા ની જાણકારી, ના હોવાથી લોકોમાં  "અભયારણ્ય એ પીકનીક પ્લેસ છે જ્યાં હરવું ફરવા નું સ્થળ" તેવો ખોટો ખ્યાલ હોય છે. તેથી જ અભ્યારણની મુલાકાતે આવતા મોટા ભાગના લોકો કલરફુલ - રંગબેરંગી કપડાં પહેરીને, ફરવા